૩ વસ્તુઓ જાણો , તમે ક્યારેક બીમાર પડશો નહીં , જો તમે કરો છો તો તે સારું રહેશે. ડો.બિસ્વરૂપ રોય ચૌધરી
લાડુ ખાવાની રોમાંચક સ્પર્ધામાં આ દાદાએ કરી કમાલ : તરણેતરનો મેળો
What is NASA Searching for in DEEP SEA ???
વરસાદી પાણીના નિકાલની જવાબદારી કોની ??
અત્યાર સુધીમાં 7.5 કરોડ થી વધુ ITR ફાઇલ થયા; નેટીઝન્સે ઇ-ફાઇલિંગ પોર્ટલમાં ખામીઓની સતત ફરિયાદ.
૩ વસ્તુઓ જાણો , તમે ક્યારેક બીમાર પડશો નહીં , જો તમે કરો છો તો તે સારું રહેશે. ડો.બિસ્વરૂપ રોય ચૌધરી
લાડુ ખાવાની રોમાંચક સ્પર્ધામાં આ દાદાએ કરી કમાલ : તરણેતરનો મેળો
What is NASA Searching for in DEEP SEA ???
વરસાદી પાણીના નિકાલની જવાબદારી કોની ??
દુઃખદ સંયોગ! રૂપાણીનો લકી નંબર 1206, આજે 12/06
આજનો દિવસ ગુજરાત માટે અત્યંત દુઃખદ સાબિત થયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ ટેક ઑફ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત
દેશભરની મેટ્રોલાઇનને નિશાન બનાવતી ‘ખેકડા ગેંગ’ ઝડપાઈ
દેશભરની મેટ્રોલાઇનને નિશાન બનાવતી ‘ખેકડા ગેંગ’ ઝડપાઈ
G.P.S.C. :નાયબ ખેતી નિયામક પરીક્ષા રદ, વર્ગ-2 મોકૂફ
GPSC નિર્ણય: નાયબ ખેતી નિયામકની પરીક્ષા રદ, વર્ગ-2 મોકૂફ ઉમેદવારોની રજૂઆતોને આધારે GPSCએ નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ કરી, તેમજ વર્ગ-2ની મોકૂફ રાખી છે.
ગુજરાત સહિત 5 રાજ્યોમાં આવતીકાલે મોકડ્રીલ
ભારત સરકારે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. “ઓપરેશન સિંદૂર”ના અંતર્ગત 29 મે, બુધવારે સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન

જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ મૂકાયું
ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ: દરિયામાં કરંટ, જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ મુકાયું ગુજરાતમાં ફરીથી વાવાઝોડાની આહટ વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના

૮ વર્ષમાં ૫૨૫ શાળાઓને મજબૂત તાળાં બંધ
ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ દયનીય બની છે. ‘ભણશે ગુજરાત, વાંચશે ગુજરાત’ જેવા ઉદ્દેશો છાપવા છતાં, હકીકતમાં સરકારી શાળાઓ ધીરે-ધીરે ખાલી પડી રહી છે. ગૌરવ સાથે ભાષણો
સાબરમતી નદી 12થી 5 જૂન સુધી ખાલી રહેશે
12 મે થી 5 જૂન સુધી સાબરમતી નદી રહેશે પાણી વગર, વાસણા બેરેજમાં ચાલશે મરામત અને સફાઈના કામો અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી આગામી કેટલાક અઠવાડિયા
1 મિનિટમાં સપાખરા ગાઈને વર્લ્ડ રેકોર્ડ
ઉદયદાન ગઢવીનો ગૌરવ: 1 મિનિટમાં ચારણી સાહિત્યના સપાખરા ગાઈને વર્લ્ડ રેકોર્ડ ગુજરાતી લોકસાહિત્યમાં આજે એક ઇતિહાસ રચાયો છે. લોકગાયક અને જાણીતા કવિ ઉદયદાન કિશોરદાન ગઢવીએ
અમદાવાદમાં 10 જગ્યાએ EDના દરોડા, વકફ તપાસ
અહમદાબાદના જામાલપુર વિસ્તારમાં આવેલા કાચની મસ્જિદ વકફ ટ્રસ્ટ કેસમાં ઈડી (ED) દ્વારા મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુરુવારે સવારે ઈડીની ટીમોએ અહમદાબાદમાં એક સાથે
નર્મદા પરિક્રમા રાષ્ટ્રીય વારસા યાદીમાં સમાવિષ્ટ
ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા આ વર્ષે ભવ્ય રીતે સંપન્ન થઈ છે. 29 માર્ચ, 2025થી

