મહાકુંભમાં કોણે કોણે ડૂબકી લગાવી, જાણો સમાચાર પળ પળના
પ્રયાગરાજ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજને મળ્યા હતા.
#WATCH प्रयागराज: केंद्रीय गृह मंत्री अमित शाह ने उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ के साथ पुरी शंकराचार्य स्वामी निश्चलानंद सरस्वती जी महाराज से मुलाकात की।#MahaKumbhMela2025 pic.twitter.com/TCWligs21o
— ANI_HindiNews (@AHindinews) January 27, 2025
પ્રયાગરાજ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમની પત્ની સોનલ શાહ સાથે સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ અને અન્ય સંતોને મળ્યા હતા.
#WATCH प्रयागराज: केंद्रीय गृह मंत्री अमित शाह ने अपनी पत्नी सोनल शाह के साथ स्वामी गोविंद देव गिरि महाराज और अन्य संतों से मुलाकात की।#MahaKumbhMela2025 pic.twitter.com/YyM5skL38j
— ANI_HindiNews (@AHindinews) January 27, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજમાં ‘અક્ષય વટ’માં પૂજા કરી હતી. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.
#WATCH केंद्रीय गृह मंत्री अमित शाह ने प्रयागराज में 'अक्षय वट' पर पूजा-अर्चना की। उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ भी मौजूद रहे। pic.twitter.com/oYBdrk1ntX
— ANI_HindiNews (@AHindinews) January 27, 2025
પ્રયાગરાજ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહા કુંભમાં સ્વામી અવધેશાનંદ આશ્રમ પહોંચ્યા.
#WATCH प्रयागराज: केंद्रीय गृह मंत्री अमित शाह और उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ महाकुंभ में स्वामी अवधेशानंद आश्रम में पहुंचे। pic.twitter.com/ocQxQTRY7W
— ANI_HindiNews (@AHindinews) January 27, 2025
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.
#WATCH केंद्रीय गृह मंत्री अमित शाह ने उत्तर प्रदेश के प्रयागराज में हो रहे महाकुंभ में त्रिवेणी संगम में पवित्र डुबकी लगाई। pic.twitter.com/3slwUKSITm
— ANI_HindiNews (@AHindinews) January 27, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ પહોંચ્યા.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના કેબિનેટ મંત્રીઓ સાથે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. ગૃહમંત્રી આજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે.
#WATCH केंद्रीय गृह मंत्री अमित शाह प्रयागराज पहुंचे। उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने अपने कैबिनेट मंत्रियों के साथ एयरपोर्ट पर उनका स्वागत किया।
गृह मंत्री आज महाकुंभ में पवित्र डुबकी लगाएंगे। pic.twitter.com/auMTD11qGG
— ANI_HindiNews (@AHindinews) January 27, 2025
ઉત્તર પ્રદેશ: ICC અધ્યક્ષ જય શાહ તેમના પરિવાર સાથે મહાકુંભ 2025 માં હાજરી આપવા માટે પ્રયાગરાજ પહોંચ્યા.
#WATCH उत्तर प्रदेश: ICC चेयरमैन जय शाह अपने परिवार के साथ महाकुंभ 2025 में शामिल होने के लिए प्रयागराज पहुंचे। pic.twitter.com/AAVWL9O3IB
— ANI_HindiNews (@AHindinews) January 27, 2025
ઉત્તર પ્રદેશ: યોગ ગુરુ બાપુ રામદેવ ને પ્રયાગરાજમાં મફત યોગ ચિકિત્સા અને ધ્યાન શિબિર નું આયોજન કર્યું .
#WATCH उत्तर प्रदेश: योग गुरु बाबा रामदेव ने प्रयागराज में #MahaKumbhMela2025 में निःशुल्क योग चिकित्सा और ध्यान शिविर का आयोजन किया। pic.twitter.com/GCL0toxVbZ
— ANI_HindiNews (@AHindinews) January 27, 2025
પ્રયાગરાજ,યુપી : મહાકુંભ 2025માં ડ્રોન શોનો વીડિયો : મહાકુંભમાં કોણે કોણે ડૂબકી લગાવી, જાણો સમાચાર પળ પળના
#WATCH प्रयागराज (यूपी): महाकुंभ 2025 में ड्रोन शो का वीडियो। pic.twitter.com/2PkVOaQEFM
— ANI_HindiNews (@AHindinews) January 26, 2025
બાગેશ્વર ધામ પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું.. : મહાકુંભમાં કોણે કોણે ડૂબકી લગાવી, જાણો સમાચાર પળ પળના
बागेश्वर धाम प्रमुख धीरेंद्र कृष्ण शास्त्री ने कहा, "यह त्रिवेणी का किनारा है ये संगम है, संतों का, भक्तों का, स्वामी का, भगवान और भक्त का संगम है… स्वामी चिदानंद महाराज महाकुंभ में सभी संतों का महासंगम करवा रहे हैं… 30 जनवरी को हिंदू राष्ट्र के लिए और हिंदुत्व को जगाने के… pic.twitter.com/bWRVpZFJpG
— ANI_HindiNews (@AHindinews) January 26, 2025
રેમો ડિસૂઝા અવતાર બદલીને મહાકુંભમાં પહોંચ્યો : મહાકુંભમાં કોણે કોણે ડૂબકી લગાવી, જાણો સમાચાર પળ પળના
અખિલેશ યાદવે મહાકુંભમાં 11 ડૂબકી લગાવી, કહ્યું- હજારો કરોડ ખર્ચ્યા છે તો સારી વ્યવસ્થા હોવી જોઈએ : મહાકુંભમાં કોણે કોણે ડૂબકી લગાવી, જાણો સમાચાર પળ પળના
અખિલેશે ભાજપ પર સાધ્યું નિશાન
સંગમમાં ડુબકી લગાવ્યા બાદ અખિલેશે ભાજપ પર નિશાન સાધવાનું ચુક્યા ન હતા. તેમણે કહ્યું કે, વિભાજનકારી અને નકારાત્મક રાજકારણને કોઈ સ્થાન નથી. મેં અગાઉ હરિદ્વારમાં ડુબકી લગાવી હતી અને આજે મને મહાકુંભમાં સંગમમાં ડુબકી લગાવવાની તક મળી છે.
વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા હોવી જોઈએ : અખિલેશ
તેમણે કહ્યું કે, ‘સરકારમાં બેઠેલા લોકોએ મહાકુંભમાં કરાયેલા આયોજનને ખેલ આયોજન ન બનાવવું જોઈએ. મેં અહીં જોયું કે, મહાકુંભના જુદાં જુદાં સ્થળો પર વૃદ્ધો આવી રહ્યા છે, જેમના માટે એવું આયોજન હોવું જોઈએ કે, કોઈને પણ પરેશાન ન થાય.
‘બુલડોઝર ચાલે કે ન ચાલે, સરકાર નહીં બચે’
સમાજવાદી પાર્ટીના પ્રમુખે કહ્યું કે, ‘મહાકુંભ ભાગલા પાડવાની જગ્યા નથી. કુંભમાં સદભાવના, સંવાદિતા, સહનશીલતા યથાવત્ રહેવી જોઈએ. બુલડોઝર ચાલે કે ન ચાલે, સરકાર બચી નહીં શકે. જ્યારે સરકાર જ નહીં હોય તો બુલડોઝર કોની પાસે રહેશે. નેતાજી (પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ) વખતે યોજાયેલા કુંભમાં ઓછા ખર્ચે કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરના મહાકુંભમાં ચાલવા માટે અસુવિધા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં વૃદ્ધો માટે એવી વ્યવસ્થા હોવી જોઈએ કે, તેમને વધુ ન ચાલવું પડે. VIP માટે પણ સારી સુવિધા ઉભી કરવી જોઈએ.’

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh